સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના હેઠળ 5000 રૂપિયા ની સહાય મેળવો | Satyavadi Raja Harishchandra Marnotar Sahay Yojana Gujarat

Satyavadi Raja Harishchandra Marnotar Sahay Yojana Gujarat

નબળી આર્થિક પરિસ્થિતિ ના પરિવાર ને સરકાર દ્વારા મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના