10 આયુષ્માન ભારત યોજનાના લાભો | Ayushman Bharat Yojana Benefits in Gujarati | PMJAY Benefits
हिंदी में पढ़ें આયુષ્માન કાર્ડના લાભો: માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ, આયુષ્માન ભારત યોજના અથવા સ્વસ્થ ભારત પહેલ 2017ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિનો એક ભાગ છે જેનો હેતુ યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) હાંસલ કરવાનો છે. દેશભર માં બધા નાગરિક ને આરોગ્ય ની સારવાર મળી રહે તેના માટે ચાલુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન … Read more