આયુષ્માન કાર્ડ ધારકો સાવધાન રહો : ​​જો આ ભૂલ કરશો તો થઈ શકે છે લાખોનું નુકસાન | PMJAY Card Alert

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય હેઠળ કાર્ડ ધારકો 5 લાખ રૂપિયા સુધીની તેમની સારવાર મફતમાં કરાવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો કાર્ડધારક તરીકે તમારા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે જો તમે આ નહીં કરો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તો … Read more

ઓનલાઇન સાઇબર ક્રાઇમ ફરિયાદ કેવી રીતે કરવી? | Complaint Cyber Crime Online in Gujarati

કોઈ પણ એવો ગુનો જે તમારી સાથે ઓનલાઇન ઇન્ટરનેટ પર, સ્માર્ટફોન દ્વારા કે કમ્પ્યુટર દ્વારા અથવા અન્ય ટેક્નોલૉજી દ્વારા થયો હોય તો આ ગુનો સાઇબર ક્રાઇમ કહેવાય છે. જો તમારી સાથે કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઇમ ઘટના થઈ હોય તો આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઇન પોર્ટલ દ્વારા સાઇબર ક્રાઇમ ફરિયાદ ઘરે … Read more